પાનનાં ગલ્લા પર ઉભા રહી પાન-મસાલા નહી ખાઈ શકાય,ગલ્લા પરથી મળશે હવે માત્ર પાર્સલ,ભારે દંડ બાદ એસોસિએશને લીધો નિર્ણય

રાજ્યભરમાં હવે ગલ્લા પરથી પાન-મસાલાના માત્ર પાર્સલ જ મળશે. ગ્રાહકો ગલ્લા પર ઉભા રહીને પાન-મસાલા ખાઈ શકશે નહીં.રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને પગલે પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને માત્ર પાર્સલ આપવાનો જ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની જાણ કરતો પત્ર મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મોકલવામાં આવ્યો છે.પાનના ગલ્લા પર થૂંકવા બદલ દંડ વસુલાઈ […]

પાનનાં ગલ્લા પર ઉભા રહી પાન-મસાલા નહી ખાઈ શકાય,ગલ્લા પરથી મળશે હવે માત્ર પાર્સલ,ભારે દંડ બાદ એસોસિએશને લીધો નિર્ણય
http://tv9gujarati.in/pan-na-galla-par…l-lai-javu-padse/
Follow Us:
| Updated on: Jul 17, 2020 | 2:32 PM

રાજ્યભરમાં હવે ગલ્લા પરથી પાન-મસાલાના માત્ર પાર્સલ જ મળશે. ગ્રાહકો ગલ્લા પર ઉભા રહીને પાન-મસાલા ખાઈ શકશે નહીં.રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને પગલે પાન-મસાલા શોપ ઓનર્સ એસોસિએશને માત્ર પાર્સલ આપવાનો જ નિર્ણય કર્યો છે. આ નિર્ણયની જાણ કરતો પત્ર મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મોકલવામાં આવ્યો છે.પાનના ગલ્લા પર થૂંકવા બદલ દંડ વસુલાઈ રહ્યો છે જેથી ગલ્લાના સંચાલકોએ માત્ર પાર્સલ આપવાનો જ નિર્ણય કર્યો છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">