VIDEO: રાજકોટમાં મિલકત વેરાને લઈને મનપા કમિશ્નરની કાર્યવાહી, 200 થી વધુ મિલકતો સિલ કરવામાં આવી

રાજકોટમાં મિલકત વેરાને લઇ મહાનગરપાલિકા કમિશનરે કરી છે મોટી કાર્યવાહી. શહેરના 150 ફૂટ રોડ પર આવેલા બિગ બજાર, પેન્ટાલૂન્સ અને રાધેકૃષ્ણ જ્વેલર્સ સહિત 200 મિલકતો સીલ કરી દેવામાં આવી છે. મહત્વનં છે કે, મહાનગરપાલિકાએ બાકીદારો પર મેગા ઝૂંબેશ શરૂ કરી છે. આ પણ વાંચો: Defence Expo 2020: જાણો સરકારનો ડિફેન્સ ક્ષેત્રે શું પ્લાન છે? PM […]

VIDEO: રાજકોટમાં મિલકત વેરાને લઈને મનપા કમિશ્નરની કાર્યવાહી, 200 થી વધુ મિલકતો સિલ કરવામાં આવી
Follow Us:
| Updated on: Feb 05, 2020 | 11:57 AM

રાજકોટમાં મિલકત વેરાને લઇ મહાનગરપાલિકા કમિશનરે કરી છે મોટી કાર્યવાહી. શહેરના 150 ફૂટ રોડ પર આવેલા બિગ બજાર, પેન્ટાલૂન્સ અને રાધેકૃષ્ણ જ્વેલર્સ સહિત 200 મિલકતો સીલ કરી દેવામાં આવી છે. મહત્વનં છે કે, મહાનગરપાલિકાએ બાકીદારો પર મેગા ઝૂંબેશ શરૂ કરી છે.

આ પણ વાંચો: Defence Expo 2020: જાણો સરકારનો ડિફેન્સ ક્ષેત્રે શું પ્લાન છે? PM મોદીએ આપી જાણકારી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તંત્રએ 18 વોર્ડમાં 36 ટીમો ઉતારી છે. આ ટીમ જેનો મિલકત વેરો બાકી હોય તેમનો વેરો વસૂલવાની કાર્યવાહી કરશે. આ કાર્યવાહીની શરૂઆત પણ થઇ ગઇ છે જે પણ મિલકત સીલ કરવામાં આવશે તેની હરાજી પણ કરવાની તૈયારી મહાનગરપાલિકાએ કરી લીધી છે. ચાલુ વર્ષે 260 કરોડનો વેરો વસૂલવાનો લક્ષ્યાંક વેરા વસુલાત શાખાએ નક્કી કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">