વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ

વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણથી પીડાતો હોવાનો ખુલાસો થયો છે. વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં કુપોષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નોમાં આ વાતનો ખુલાસો થયો છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવા છતાં તેનું નક્કર […]

વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ
Follow Us:
| Updated on: Jul 09, 2019 | 2:17 PM

વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણથી પીડાતો હોવાનો ખુલાસો થયો છે. વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં કુપોષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નોમાં આ વાતનો ખુલાસો થયો છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવા છતાં તેનું નક્કર પરિણામ મળતું નથી.

આ પણ વાંચોઃ VIDEO: જૂનાગઢ, અમરેલી અને ધાનેરા સહિત ગુજરાતની આ 10 પાલિકામાં ભાજપનો વિજય

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વર્ષ 2018માં 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષિત હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. આમ લગભગ 17 મહિનામાં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 36 હજાર 204નો વધારો થયો છે. આ બાળકો પૈકી અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 24,101 છે. જ્યારે સૌથી વધુ કુપોષિત બાળકોની સંખ્યા દાહોદ જિલ્લામાં 14,991 છે. જ્યારે નર્મદા જિલ્લામાં 12,673 બાળકો કુપોષણનો શિકાર છે. નોંધનીય છે કે કુપોષિત બાળકોની સંખ્યામાં ઓછા વજન વાળા બાળકોની સંખ્યા 1 લાખ 18 હજાર 41 છે. જ્યારે અતિ ઓછા વજનવાળા બાળકો 24,101 નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો કુપોષણ પર લાંબી ચર્ચા પર મુખ્યપ્રધાને ગૃહમાં નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં કુપોષણ દૂર થાય અને મજબૂત સમાજ બને એ જરૂરી છે. જેને ઝુંબેશને રીતે ચલાવવી જોઈએ. ગુજરાતને કુપોષણ મુક્ત કરવુ જરૂરી છે અને આ માટે શૈલેષ પરમાર, નિરંજન પટેલના સૂચન આવકાર્ય છે. જેને સરકાર ચોક્કસથી ધ્યાનમાં લેશે તેવુ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

[yop_poll id=”1″]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">