SURAT વરાછામાં યુવકની HATYA મામલે રોષ, ન્યાય નહી મળે તો ભૂખ હડતાળની ચીમકી
SURAT વરાછામાં 28 વર્ષના યુવકની હત્યા થઇ ગઇ. મળતી માહિતી અનુસાર, રૂ.50ની ફાટેલી ચલણી નોટ મામલે બોલાચાલી થઇ હતી. જે મામલો ઉગ્ર બન્યો હતો. અને યુવકની હત્યા કરી દીધી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહિં મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. અને, જો ન્યાય નહીં મળે તો ભૂખ હડતાળ પર ઉતરવાની […]
SURAT વરાછામાં 28 વર્ષના યુવકની હત્યા થઇ ગઇ. મળતી માહિતી અનુસાર, રૂ.50ની ફાટેલી ચલણી નોટ મામલે બોલાચાલી થઇ હતી. જે મામલો ઉગ્ર બન્યો હતો. અને યુવકની હત્યા કરી દીધી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એટલું જ નહિં મૃતકના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. અને, જો ન્યાય નહીં મળે તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી આપી હતી.