અરુણ જેટલીને પૂછવામાં આવ્યું કે દૂરદર્શનનું નામ બદલીને ‘અટલ-દર્શન’ કરી દેવું જોઈએ ત્યારે આવો કંઈક હતો એમનો જવાબ
અરુણ જેટલીના ઘણાં કિસ્સાઓ રસપ્રદ છે. અરુણ જેટલી જ્યારે સૂચના અને પ્રસારણ મંત્રી હતા ત્યારે રાજ્યસભા ટીવી દ્વારા તેમનું ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યું હતું. આ ઈન્ટરવ્યૂમાં તેમણે વકીલાત અને દૂરદર્શનના નવા રાજકીય નામકરણ અંગે જવાબો આપ્યા હતા. Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? […]
અરુણ જેટલીના ઘણાં કિસ્સાઓ રસપ્રદ છે. અરુણ જેટલી જ્યારે સૂચના અને પ્રસારણ મંત્રી હતા ત્યારે રાજ્યસભા ટીવી દ્વારા તેમનું ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યું હતું. આ ઈન્ટરવ્યૂમાં તેમણે વકીલાત અને દૂરદર્શનના નવા રાજકીય નામકરણ અંગે જવાબો આપ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પ્રેમિકાના ઘરે જઈને પ્રેમીએ પોલીસની હાજરીમાં માથા પર રાખી દેશી બંદૂક, જુઓ પછી શું થયું?
રાજ્યસભા ટીવી દ્વારા જે ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યું તેમાં જેટલીને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમને રાજનીતિમાં આવતા આટલી વાર કેમ લાગી? આ જવાબમાં જેટલીએ કહ્યું કે હું ક્યારેક એ બાબતને લઈને ઉત્સુક નહોતો કે બધુ જ છોડીને રાજનીતિમાં આવી જાઉં. 22 વર્ષથી મેં વકીલાત કરી તેમાં મારો સારો અનુભવ રહ્યો.
આ પછી અરુણ જેટલીની ભારત સરકારની ચેનલ દૂરદર્શનનું નામ બદલીને રાજીવ-દર્શન કે અટલ-દર્શન રાખવા અંગેના વિચાર બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમારી સરકારમાં વિપક્ષને પણ સરકારી ચેનલમાં સ્થાન મળે છે અને તેમની પણ વાત મુકવામાં આવે છે. જો દૂરદર્શન આવું નહીં કરે તો લોકો ચેનલ બદલીને પ્રાઈવેટ ચેનલ જોવા જતાં રહેશે. આથી જ આજે દૂરદર્શનનો રાજનીતિક ઉપયોગ નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]