ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન આવતા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ,ગાંધીનગરનાં ગૃહ વિભાગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું
ગાંધીનગરનાં ગૃહ વિભાગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે અને તેમાં જણાવ્યા અનુસાર ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન આવતા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. આ તહેવારોમાં જન્માષ્ટમી, પર્યુષણ, મેળા, ગણેશ મહોત્સવ, પૂનમની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સાથે જ પગપાળા યાત્રા, સેવા કેમ્પ, તાજીયા જુલુસ, વિસર્જન યાત્રા, શોભાયાત્રા કે સરઘસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો […]
ગાંધીનગરનાં ગૃહ વિભાગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે અને તેમાં જણાવ્યા અનુસાર ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન આવતા તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લગાડવામાં આવ્યા છે. આ તહેવારોમાં જન્માષ્ટમી, પર્યુષણ, મેળા, ગણેશ મહોત્સવ, પૂનમની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે સાથે જ પગપાળા યાત્રા, સેવા કેમ્પ, તાજીયા જુલુસ, વિસર્જન યાત્રા, શોભાયાત્રા કે સરઘસ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સૂચનાનાં પાલન માટે જિલ્લા તંત્રના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો