સુરત: મનપાએ શહેરમાં ગણેશ વિસર્જનને લઇને કર્યો મોટો નિર્ણય, વાંચો આ અહેવાલ
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સુરત મનપાએ ગણેશ વિસર્જનને લઇને મોટો નિર્ણય કર્યો છે. સુરત મનપા આ વર્ષે કૃત્રિમ તળાવો નહીં બનાવે. મહત્વનું છે કે શહેરમાં ગણેશોત્સવ દરમિયાન નાની-મોટી 60 હજાર પ્રતિમાઓ વિસર્જિત થાય છે. મનપા વિસર્જનમાં સરળતા રહે તે માટે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર 27 જેટલા કૃત્રિમ તળાવો બનાવે છે. આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર […]
કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સુરત મનપાએ ગણેશ વિસર્જનને લઇને મોટો નિર્ણય કર્યો છે. સુરત મનપા આ વર્ષે કૃત્રિમ તળાવો નહીં બનાવે. મહત્વનું છે કે શહેરમાં ગણેશોત્સવ દરમિયાન નાની-મોટી 60 હજાર પ્રતિમાઓ વિસર્જિત થાય છે. મનપા વિસર્જનમાં સરળતા રહે તે માટે શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર 27 જેટલા કૃત્રિમ તળાવો બનાવે છે.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22.6 કિલોગ્રામની ચાંદીની ઈંટ મૂકીને રામ મંદિરનો કરશે શિલાન્યાસ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો