વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગુ, જાણો શું કહી રહી છે જનતા?
રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય 3 મેટ્રો શહેરોમાં પણ રાત્રિની કર્ફ્યુની જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે. રાજ્યના અન્ય શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આગામી સુચના સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. ત્યારે સરકારના આ નિર્ણય પર વડોદરાવાસીઓ શું કહી […]
રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય 3 મેટ્રો શહેરોમાં પણ રાત્રિની કર્ફ્યુની જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે. રાજ્યના અન્ય શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આગામી સુચના સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. ત્યારે સરકારના આ નિર્ણય પર વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે, તે જાણો આ વીડિયોમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: Breaking News: અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગુ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો