વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગુ, જાણો શું કહી રહી છે જનતા? 

રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય 3 મેટ્રો શહેરોમાં પણ રાત્રિની કર્ફ્યુની જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે. રાજ્યના અન્ય શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આગામી સુચના સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. ત્યારે સરકારના આ નિર્ણય પર વડોદરાવાસીઓ શું કહી […]

વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગુ, જાણો શું કહી રહી છે જનતા? 
Follow Us:
| Updated on: Nov 20, 2020 | 8:29 PM

રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય 3 મેટ્રો શહેરોમાં પણ રાત્રિની કર્ફ્યુની જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે. રાજ્યના અન્ય શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આગામી સુચના સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. ત્યારે સરકારના આ નિર્ણય પર વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે, તે જાણો આ વીડિયોમાં.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: Breaking News: અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગુ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">