કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર, દૈનિક મૃત્યુદરમાં ઘટાડો

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી કોરોના વાયરસને લઇ રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક -બે દિવસથી મોતના આંકમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં કોરોનાના કારણે 5 વ્યકિતઓના મોત નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે રાજકોટમાં મૃત્યુઆંક સતત […]

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી રાહતના સમાચાર, દૈનિક મૃત્યુદરમાં ઘટાડો
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 25, 2020 | 3:41 PM

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે રાજકોટથી કોરોના વાયરસને લઇ રાહતના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક -બે દિવસથી મોતના આંકમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટમાં કોરોનાના કારણે 5 વ્યકિતઓના મોત નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે રાજકોટમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો હતો પરંતુ હવે મૃત્યુઆંકમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગની ટીમે રાહતનો શ્વાસ લીધો છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">