ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારત વિશ્વ કપમાંથી બહાર, 18 રનથી પરાજય
ભારતીય ટીમમા દિગ્ગજ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડની સામે ટકી શક્યા નહોતા. ધોની અને જાડેજાએ બાજીને સંભાળી હતી પરંતુ તેઓ પણ અંત સુધી ટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. ભારતના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, રાહુલ વગેરે ન રમી શક્યા હોવાથી ભારતીય ટીમની કમર તૂટી ગયી હતી અને ભારત 240 રનના લક્ષ્યને સર કરી શક્યું નહોતું. ભારત આ પહેલીવાર […]
ભારતીય ટીમમા દિગ્ગજ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડની સામે ટકી શક્યા નહોતા. ધોની અને જાડેજાએ બાજીને સંભાળી હતી પરંતુ તેઓ પણ અંત સુધી ટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. ભારતના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, રાહુલ વગેરે ન રમી શક્યા હોવાથી ભારતીય ટીમની કમર તૂટી ગયી હતી અને ભારત 240 રનના લક્ષ્યને સર કરી શક્યું નહોતું. ભારત આ પહેલીવાર સેમીફાઈનલ આવીને હાર્યું હોય એવું નથી. અગાઉ 4 વખત પણ બન્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: માંડલના વરમોર ગામે દલિત યુવાનની હત્યા મામલે જિગ્નેશ મેવાણીના રુપાણી સરકાર પર પ્રહારો
વડાપ્રધાન મોદીએ પણ ભારતીય ટીમની હારને એક જીવનનો ભાગ ગણાવ્યો હતો જેમાં હાર-જીત થઈ શકે છે. તેમણે એવું પણ લખ્યું કે પરિણામ સારું નથી પણ ભારતીય ટીમમો જુસ્સો અંત સુધી જોવા મળ્યો.
A disappointing result, but good to see #TeamIndia’s fighting spirit till the very end.
India batted, bowled, fielded well throughout the tournament, of which we are very proud.
Wins and losses are a part of life. Best wishes to the team for their future endeavours. #INDvsNZ
— Narendra Modi (@narendramodi) July 10, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો