ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારત વિશ્વ કપમાંથી બહાર, 18 રનથી પરાજય

ભારતીય ટીમમા દિગ્ગજ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડની સામે ટકી શક્યા નહોતા. ધોની અને જાડેજાએ બાજીને સંભાળી હતી પરંતુ તેઓ પણ અંત સુધી ટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતા.  ભારતના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, રાહુલ વગેરે ન રમી શક્યા હોવાથી ભારતીય ટીમની કમર તૂટી ગયી હતી અને ભારત 240 રનના લક્ષ્યને સર કરી શક્યું નહોતું. ભારત આ પહેલીવાર […]

ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ ભારત વિશ્વ કપમાંથી બહાર, 18 રનથી પરાજય
Follow Us:
| Updated on: Jul 10, 2019 | 2:35 PM

ભારતીય ટીમમા દિગ્ગજ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડની સામે ટકી શક્યા નહોતા. ધોની અને જાડેજાએ બાજીને સંભાળી હતી પરંતુ તેઓ પણ અંત સુધી ટકાવવામાં નિષ્ફળ રહ્યાં હતા.  ભારતના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા, રાહુલ વગેરે ન રમી શક્યા હોવાથી ભારતીય ટીમની કમર તૂટી ગયી હતી અને ભારત 240 રનના લક્ષ્યને સર કરી શક્યું નહોતું. ભારત આ પહેલીવાર સેમીફાઈનલ આવીને હાર્યું હોય એવું  નથી. અગાઉ 4 વખત પણ બન્યું છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   VIDEO: માંડલના વરમોર ગામે દલિત યુવાનની હત્યા મામલે જિગ્નેશ મેવાણીના રુપાણી સરકાર પર પ્રહારો

વડાપ્રધાન મોદીએ પણ  ભારતીય ટીમની હારને એક જીવનનો ભાગ ગણાવ્યો હતો જેમાં હાર-જીત થઈ શકે છે.  તેમણે એવું પણ લખ્યું કે પરિણામ સારું નથી પણ ભારતીય ટીમમો જુસ્સો અંત સુધી જોવા મળ્યો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">