શિવજી સિવાય કોઈ બીજાની નીલકંઠ તરીકે પૂજા ન થઈ શકે, હરિદ્વારના મહંતોએ મોરારિ બાપુનું કર્યું સમર્થન, જુઓ VIDEO

નીલકંઠવર્ણી અંગે મોરારિ બાપુના નિવેદનનો વિવાદ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. હરિદ્વારના મહંતોએ પણ મોરારિ બાપુનું સમર્થન કર્યું છે. હરિદ્વારના જગદગુરૂ આશ્રમના અધ્યક્ષ શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમ અને પંચાયતી મહાનિર્વાણી અખાડાના મહંત રવિન્દ્રપુરી મોરારિ બાપુના સમર્થનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે સમુદ્ર મંથન વખતે શિવજીએ વિષ પીધુ હતું પણ તેમણે વિષ પેટમાં ઉતાર્યા વિના ગળામાં જ અટકાવી […]

શિવજી સિવાય કોઈ બીજાની નીલકંઠ તરીકે પૂજા ન થઈ શકે, હરિદ્વારના મહંતોએ મોરારિ બાપુનું કર્યું સમર્થન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 10, 2019 | 8:02 AM

નીલકંઠવર્ણી અંગે મોરારિ બાપુના નિવેદનનો વિવાદ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. હરિદ્વારના મહંતોએ પણ મોરારિ બાપુનું સમર્થન કર્યું છે. હરિદ્વારના જગદગુરૂ આશ્રમના અધ્યક્ષ શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમ અને પંચાયતી મહાનિર્વાણી અખાડાના મહંત રવિન્દ્રપુરી મોરારિ બાપુના સમર્થનમાં આવ્યા છે. તેમનું કહેવું છે કે સમુદ્ર મંથન વખતે શિવજીએ વિષ પીધુ હતું પણ તેમણે વિષ પેટમાં ઉતાર્યા વિના ગળામાં જ અટકાવી રાખ્યું હતું અને બહાર પણ નહોતું કાઢ્યું. શિવજીએ વિષને કંઠમાં જ જાળવી રાખતા તેમનું નામ નીલકંઠ પડ્યું હતું. જેથી તેમના સિવાય કોઈ બીજાની નીલકંઠ તરીકે પૂજા ન થઈ શકે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">