જામનગરના ધ્રોલમાં પૂરના પાણીથી બચવા રાતભર વૃક્ષ ઉપર રહેનારા 2ને NDRFની ટીમે બચાવ્યા

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાના ઊંડ-2 ડેમની નજીક પૂરના પાણીથી બચવા માટે બે લોકો વૃક્ષ ઉપર ચડી ગયા હતા. પરંતુ વરસાદ કે પૂરના પાણીએ ઓસરવાનું નામ નહી લેતા બન્નેને રાત ઝાડ ઉપર જ વિતાવવી પડી હતી. જો કે […]

જામનગરના ધ્રોલમાં પૂરના પાણીથી બચવા રાતભર વૃક્ષ ઉપર રહેનારા 2ને NDRFની ટીમે બચાવ્યા
Follow Us:
| Updated on: Jul 07, 2020 | 8:03 AM

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જામનગર જિલ્લાના ઊંડ-2 ડેમની નજીક પૂરના પાણીથી બચવા માટે બે લોકો વૃક્ષ ઉપર ચડી ગયા હતા. પરંતુ વરસાદ કે પૂરના પાણીએ ઓસરવાનું નામ નહી લેતા બન્નેને રાત ઝાડ ઉપર જ વિતાવવી પડી હતી. જો કે ફસાયેલા બન્નેની જાણ જિલ્લાના વહીવટીતંત્રને થતા, નેશનલ ડીઝાસ્ટર રેસ્કયુ ફોર્સ NDRFની મદદથી બન્નેને ઝાડ ઉપરથી ઉતારીને સલામત સ્થળે લવાયા હતા. જુઓ વિડીયો.

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">