નવરાત્રિમાં કયા દિવસે કયા રંગના કપડાં પહેરવાથી થશે વિશેષ લાભ?

નવરાત્રિમાં રંગોનું ખાસ મહત્વ છે. આ વખતે માતાજીની પૂજામાં વિશેષ રંગના કપડા પહેરી માતાને પ્રસન્ન કરી શકો છો. પહેલો દિવસ મા શૈલપુત્રીનો દિવસ હોય છે. જેને શુભ પ્રારંભ તરીકે પણ જોવામાં આવે છે જેથી આ દિવસે પીળા રંગના કપડાં પહેરાવનું યોગ્ય રહેશે. બીજા દિવસે માતા બ્રહ્માચારિણીની પૂજા થાય છે. જેથી આ દિવસે લીલા રંગના કપડાં […]

નવરાત્રિમાં કયા દિવસે કયા રંગના કપડાં પહેરવાથી થશે વિશેષ લાભ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2018 | 11:28 AM
નવરાત્રિમાં રંગોનું ખાસ મહત્વ છે. આ વખતે માતાજીની પૂજામાં વિશેષ રંગના કપડા પહેરી માતાને પ્રસન્ન કરી શકો છો.
outfit-21
પહેલો દિવસ મા શૈલપુત્રીનો દિવસ હોય છે. જેને શુભ પ્રારંભ તરીકે પણ જોવામાં આવે છે જેથી આ દિવસે પીળા રંગના કપડાં પહેરાવનું યોગ્ય રહેશે.
navratri_special_green_crushed_chaniya_choli
બીજા દિવસે માતા બ્રહ્માચારિણીની પૂજા થાય છે. જેથી આ દિવસે લીલા રંગના કપડાં પહેરો.
anarkali-grey
ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે. જેથી આ દિવસે ગ્રે(રાખોડી) રંગના કપડાં પહેરો.
outfit-14
ચોથા દિવસે કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. જે દિવસે નારંગી (ઓરેન્જ) રંગના કપડાં પહેરો.
1400513_654562104565460_1986740280_o
પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા થાય છે. તો આ દિવસે સફેદ રંગના કપડાંથી માતાજીની આરાધના કરો.
red-1
છઠ્ઠા દિવસે માતા કાત્યાનીની પૂજા થાય છે. જેમના માટે લાલ રંગ ઘણો શુભ માનવામાં આવે છે.
f7ea412e32775f6ea796b630db0eeb4a_-2017-celeb-inspired-ways-to-wear-the-9-colours-navratri-drawing-with-colour_759-422
મહાકાળી માતાની પૂજા સાતમા દિવસે થાય છે. જેમની પૂજા માટે ભૂરો રંગ યોગ્ય રહેશે
pink
આઠમા દિવસે મહાગૌરીની પૂજા થાય છે. જે દિવસે ગુલાબી રંગને શુભ માનવામાં આવે છે.
9.-purple-colour
નવમા દિવસે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી માતાની આરાધના થાય છે. જેમાં પર્પલ(જાબંડી)રંગના કપડા પહેરવા જોઇએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">