નવસારીના 3 માછીમાર પરિવારને 12 વર્ષ બાદ મળી આર્થિક સહાય, 26/11 હુમલાના આતંકીઓએ કુબેર બોટના 3 માછીમારોની કરી હતી હત્યા

નવસારીના ત્રણ પીડિત માછીમાર પરિવારને 12 વર્ષ બાદ આર્થિક સહાય મળી છે. 26/11 આતંકી હુમલા વખતે આતંકીઓ જે કુબેર બોટમાં આવ્યા હતા. તે બોટમાં માછીમાર બળવંત ટંડેળ, નટુ રાઠોડ અને મુકેશ રાઠોડ સવાર હતા. જોકે અજમલ કસાબ સહિતના આતંકીઓએ તેમની હત્યા કરી બોટ આંચકી લીધી હતી.નવસારી જિલ્લાના વાસી બોરસી ખાતે રહેતો પીડિત પરિવાર છેલ્લા 12-12 […]

નવસારીના 3 માછીમાર પરિવારને 12 વર્ષ બાદ મળી આર્થિક સહાય, 26/11 હુમલાના આતંકીઓએ કુબેર બોટના 3 માછીમારોની કરી હતી હત્યા
Follow Us:
| Updated on: Nov 27, 2020 | 11:39 PM

નવસારીના ત્રણ પીડિત માછીમાર પરિવારને 12 વર્ષ બાદ આર્થિક સહાય મળી છે. 26/11 આતંકી હુમલા વખતે આતંકીઓ જે કુબેર બોટમાં આવ્યા હતા. તે બોટમાં માછીમાર બળવંત ટંડેળ, નટુ રાઠોડ અને મુકેશ રાઠોડ સવાર હતા. જોકે અજમલ કસાબ સહિતના આતંકીઓએ તેમની હત્યા કરી બોટ આંચકી લીધી હતી.નવસારી જિલ્લાના વાસી બોરસી ખાતે રહેતો પીડિત પરિવાર છેલ્લા 12-12 વર્ષથી સહાય માટે માંગ કરતો હતો. જોકે તાત્કાલિક સહાય ન મળતા સામાજીક સંગઠનોએ સરકાર સુધી પીડિત પરિવારનો અવાજ પહોંચાડ્યો હતો. હાલ સરકારે રૂપિયા 5 લાખની સહાય ત્રણેય પરિવારને F.D સ્વરૂપે કરી છે. આર્થિક સહાયની આશા ગુમાવી ચુકેલા પીડિત પરિવારે સહાય મળતા જ સરકાર અને સામાજીક સંગઠનનો આભર વ્યક્ત કર્યો છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">