જુઓ વીડિયો, નર્મદા નદીના ઘસમસતા વહેણમાં નર્મદેશ્વર મહાદેવ વહી ગયુ
સરદાર સરોવર નર્મદા ડેમમાથી, નર્મદા નદીમાં છોડાયેલા પાણીથી, નર્મદા નદીના બે કાઠે ઘસમસતા વહેણમાં નર્મદેશ્વર મહાદેવ તણાઈ ગયુ. મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદ અને ઈન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણીથી સરદાર સરોવર નર્મદા ડેમમાં 11 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકને ધ્યાને લઈને નર્મદા નદીમાં સરદાર સરોવર બંધમાંથી 9.54 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું […]
સરદાર સરોવર નર્મદા ડેમમાથી, નર્મદા નદીમાં છોડાયેલા પાણીથી, નર્મદા નદીના બે કાઠે ઘસમસતા વહેણમાં નર્મદેશ્વર મહાદેવ તણાઈ ગયુ. મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદ અને ઈન્દિરા સાગર ડેમમાંથી છોડાયેલા પાણીથી સરદાર સરોવર નર્મદા ડેમમાં 11 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકને ધ્યાને લઈને નર્મદા નદીમાં સરદાર સરોવર બંધમાંથી 9.54 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાં ઘસમતસા વહેણમાં ગરુડેશ્વર ખાતે આવેલ નર્મદેશ્વર મહાદેણ તણાઈ ગયુ. જુઓ વીડિયો
આ પણ વાંચોઃકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સંપૂર્ણ સ્વસ્થ, એઈમ્સમાંથી અપાઈ રજા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો