Narmada Statue of Unity ધુળેટીના દિવસે પણ રહેશે ખુલ્લુ, તંત્રનાં નિર્ણયથી પ્રવાસીઓમાં આનંદની લાગણી

આગામી 29 માર્ચને સોમવાર અને ધુળેટી પર્વે પ્રવાસીઓની લાગણી ધ્યાને લઇને નર્મદા (Narmada) મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

Charmi Katira
| Edited By: | Updated on: Mar 17, 2021 | 10:55 AM

આગામી 29 માર્ચને સોમવાર અને ધુળેટી પર્વે પ્રવાસીઓની લાગણી ધ્યાને લઇને નર્મદા (Narmada) મુખ્ય વહીવટદારની કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધુળેટી પર્વે પ્રવાસીઓને પ્રવેશ અપાશે પરંતુ 30 માર્ચ મંગળવારે તમામ સ્થળોએ રજા રહેશે. મહત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરવામાં આવે છે. જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી પરંતુ આગામી 29 માર્ચને સોમવારનાં રોજ ધુળેટી પર્વ હોવાથી લોકો નદી કિનારે કુદરતી વાતાવરણમાં રહેવાનું વધુ પસંદ કરે છે. કેવડિયામાં અન્ય ઘણા પ્રોજેક્ટો જોવાના મળી રહે એટલે લોકો સોમવારની રજા સમજી બીજા સ્થળે પ્લાનિંગ ના કરે એ માટે તંત્ર દ્વારા સોમવારની રજા મંગળવારે રાખી છે.

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">