GUJARAT : દેશમાં સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ તાજમહલ, SOU ખાતે પણ પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો

GUJARAT : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે માત્ર અઢી વર્ષના સમયગાળામાં અત્યાર સુધી 50 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. 2018માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ આવ્યા છે.

GUJARAT : દેશમાં સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ તાજમહલ, SOU ખાતે પણ પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો
Follow Us:
| Updated on: Mar 16, 2021 | 1:14 PM

GUJARAT : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે માત્ર અઢી વર્ષના સમયગાળામાં અત્યાર સુધી 50 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. 2018માં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ આવ્યા છે. સરદાર સરોવર નર્મદા નિગમના MD રાજીવકુમાર ગુપ્તાએ ટ્ટવીટ કરી આ માહિતી આપી હતી. કોરોનાકાળમાં બંધ રહ્યા બાદ ફરી સ્ટેચ્યૂ ખાતે પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે.

વિધાનસભામાં અપાયેલી માહિતી પ્રમાણે સાસણ ગીરમાં છેલ્લા બે વર્ષમાં 7 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. તો સાબરમતી આશ્રમમાં વર્ષે સરેરાશ 7 લાખ મુલાકાતીઓ આવે છે. સોમનાથ મંદિરના દર્શન માટે અંદાજે દર મહિને 2થી 3 લાખ ભક્તો આવે છે.

પ્રવાસન વિભાગના 2020ના આંકડા મુજબ, ગુજરાતમાં 2019માં કુલ 5.88 કરોડ પ્રવાસીઓએ આવ્યા છે. જે દેશના કુલ પ્રવાસીઓના 2.5 ટકા છે. આ આંકડો 2017માં 4.83 કરોડ જ્યારે 2018માં 5.43 કરોડ હતો. વર્ષે સરેરાશ 5 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવે છે. દર વર્ષે ગુજરાતમાં આવતા પ્રવાસીઓમાં 8થી 10 ટકાનો ગ્રોથ રેટ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજ 15-20 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે આગામી વર્ષોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે રોજ 1 લાખ પ્રવાસીઓ મુલાકાતે લે તે દિવસો હવે દુર નથી.

તાજમહલ સૌથી આગળ દેશમાં સૌથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોય એવા સ્થળોમાં આગ્રાનો તાજમહલ સૌથી ટોચ પર છે. 2018-19માં 56 લાખ પ્રવાસીઓ તાજમહલ આવ્યા હતા. 34 લાખ લોકોએ લાલ કિલ્લો, 26 લાખ લોકોએ કુતુબ મિનાર, 24 લાખ લોકોએ કોણાર્ક સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">