Narmada : નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત ઘટાડો, ડેમની જળસપાટી 136.09 મીટર પર પહોંચી

નર્મદા ડેમમાંથી અત્યાર સુધી 5,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે,જ્યારે પાણીની આવક 5,32,986 ક્યુસેક છે.જેને કારણે ડેમની જળ સપાટી  ઘટીને 136.09 મીટર પર પહોંચી છે.

Narmada : નર્મદા ડેમમાં પાણીની આવકમાં સતત ઘટાડો, ડેમની જળસપાટી 136.09 મીટર પર પહોંચી
Narmada Dam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2022 | 12:02 PM

Narmada : નર્મદા ડેમની (Narmada Dam)  પાણીની આવકમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી હાલ પાણી (Water) છોડવામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. હવે 23 ગેટ માત્ર 2.45 મીટર ખોલી 4,50,000 ક્યુસેક પાણી જ છોડવામાં આવશે. મહત્વનું છે કે, Rbph માંથી 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. હાલ ડેમમાંથી કુલ જાવક 4,95,000 ક્યુસેક રહેશે. તમને જણાવવું રહ્યું કે  ડેમમાંથી અત્યાર સુધી 5,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે પાણીની આવક 5,32,986 ક્યુસેક છે. જેને કારણે ડેમની જળ સપાટી ઘટીને 136.09 મીટર પર પહોંચી છે.

ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી તોફાની બની

તો બીજી બાજુ ભરૂચના (Bharuch)ગોલ્ડન બ્રિજ  (Golden Bridge) પાસે નર્મદા નદી તોફાની બની છે.નદીની જળસપાટી 28 ફૂટ પર પહોંચી છે.જે ભયજનક સપાટીથી 4 ફૂટ વધારે છે.નદીની ભયજનક સપાટી 24 ફૂટની છે.ઘુઘવતા દરિયાની જેમ નર્મદા નદીનો જળપ્રવાહ જોવા મળી રહ્યો છે.નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગોલ્ડન બ્રિજ નજીક ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઇ છે.એટલું જ નહીં સ્મશાને જવાના રસ્તે પણ નદીનું પાણી ફરી વળ્યું છે.ફુરજા બંદર નજીક પણ પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ

તો બીજી તરફ સતત વધી રહેલા નદીના જળસ્તરને લઇ વહીવટી તંત્ર પણ એલર્ટ (Alert)  બન્યું છે.અને લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.ભરૂચ શહેરમાં અત્યાર સુધી 283 લોકોનું સ્થળાંતર કરાયું છે.તંત્ર દ્વારા ભોજન, રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.હાલ નર્મદાનું જળસ્તર 28 ફૂટે પહોંચતા ભરૂચ શહેરમાં પણ પાણી પ્રવેશી રહ્યુ છે.ફુરજા બંદરમાં એક વ્યક્તિ તણાતાં રેસ્ક્યુ ઓપરેશન (rascue opreation)  શરૂ કરાયું છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">