Narmada: કેવડિયામાં રાષ્ટ્રીય સ્તરની રમત ગમતના મંત્રીઓની કોન્ફરન્સનો પ્રારંભ, અનુરાગ ઠાકુર સહિતનાં પ્રધાન અને સેક્રેટરીઓની ઉપસ્થિતિ

કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુર (Union Sports Minister Anurag Thakur) અને ગૃહમંત્રી રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કોન્ફરન્સ શરુ થઇ છે. દીપ પ્રાગટ્ય કરી અનુરાગ ઠાકુર અને હર્ષ સંઘવીએ સ્પોર્ટસ ડેવલોપમેન્ટ કોન્ફરન્સને ખુલ્લો મુક્યો છે.

Narmada: કેવડિયામાં રાષ્ટ્રીય સ્તરની રમત ગમતના મંત્રીઓની કોન્ફરન્સનો પ્રારંભ, અનુરાગ ઠાકુર સહિતનાં પ્રધાન અને સેક્રેટરીઓની ઉપસ્થિતિ
કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે રાષ્ટ્રીય કોન્ફરન્સની શરુઆત કરાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 11:31 AM

નર્મદા (Narmada) જિલ્લામાં અવેલા એકતાનગર કેવડિયા (Kevadiya) તૈયાર કરવામાં આવેલુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) સંકુલ અત્યારે રાષ્ટ્રીય સ્તરના સરકારી કાર્યક્રમો માટે પહેલી પસંદ બની ગયું છે. આ સંકુલમાં આવેલા ટેન્ટ સિટી 2 ખાતે વારંવાર રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સનું આયોજન થતું રહે છે. આવી જ વધુ એક કોન્ફરન્સ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના સાનિધ્યમાં કરવામાં આવ્યુ છે. આ વખતે દેશના તમામ રમત ગમત મંત્રીઓની કોન્ફરન્સ યોજાઇ રહી છે. 24 અને 25 જૂન એમ બે દિવસીય કોન્ફરન્સનું કેવડિયામાં આયોજન કરવામાં આવ્યુ છે.

કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકુર અને ગૃહમંત્રી રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કોન્ફરન્સ શરુ થઇ છે. દીપ પ્રાગટ્ય કરી અનુરાગ ઠાકુર અને હર્ષ સંઘવીએ સ્પોર્ટસ ડેવલોપમેન્ટ કોન્ફરન્સને ખુલ્લો મુક્યો છે. આ સિવાય ગુજરાત સહિત તમામ રાજ્યોના રમત ગમત મંત્રી અને સચિવો પણ આ કોન્ફરન્સમાં જોડાયા છે. આ કોન્ફરન્સમાં રમત ગમત મંત્રાલયના આગામી કાર્યક્રમો અને આયોજનો અંગે ચર્ચા કરવામાં આવશે.

કેવડિયા ખાતે યોજાનારી રમત ગમતની કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પણ હાજરી રહેશે. આગામી દિવસોમાં સ્પોર્ટસ ક્ષેત્રે થનારા ડેવલોપમેન્ટ અને સુધારા બાબતે આ કોન્ફરન્સમાં ચર્ચા થશે. દેશભરમાં દરેક રમત ક્ષેત્રમાં ખેલાડીઓ હવે આગળ વધી રહ્યા છે. ત્યારે હવે ખેલાડીઓને વધુ સુવિધાઓ મળી રહે અને રમત ગમત ક્ષેત્રમાં ભારત વધુ આગળ વધે તે વિષય પર આ કોન્ફરન્સમાં ચર્ચા થઇ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મહત્વનું છે કે બીજી તરફ નર્મદાના કેવડિયામાં જ આવતીકાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક યોજાવાની છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કેવડિયામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો 26 જૂને પણ તેઓ ફોરેન્સિક સાયન્સની બેઠકમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત અમિત શાહ એકતા ટ્રાઇબલ કેફે, એકતા પાર્ક, સ્ટેચ્યૂ ઓફ યુનિટિ સહિતની મુલાકાત લેશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">