NARMADA : પ્રાથમિક શાળાઓ શરૂ, પરંતુ મધ્યાહન ભોજન યોજના હજુ બંધ

મોટાભાગના જિલ્લામાંથી આવી ફરિયાદો આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણપ્રધાનને લેખિત રજૂઆત કરી છે. મધ્યાહન ભોજન શરૂ કરવા પત્ર લખીને માગ કરવામાં આવી છે. જિલ્લાના પુરવઠા આધિકારીનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી આદેશ કરાશે ત્યારે મધ્યાહન ભોજન ફરીથી શરૂ કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 3:34 PM

રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓ શરૂ કરી દીધી છે. પરંતુ નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં શાળાઓ શરૂ થતાની સાથે જ મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ છે. સૌથી મોટી સમસ્યા ભોજનની છે. બાળકોના માતા-પિતા વહેલી સવારે મજૂરીએ જતા રહેતા હોય છે. જેના કારણે બાળકોને દિવસભર ભૂખ્યા રહેવું પડે છે.

નર્મદાના અંતરિયાળ એવા સાગબારા, ડેડીયાપડા, તિલકવાડા, ગરૂડેશ્વર તાલુકાના ગામોમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે પ્રાથમિક શાળામાં ભણવા તો આવી રહ્યા છે. પણ ભૂખના લાગવાના કારણે તેઓ રડી પડે છે. બાળકોને શાંત કરવા શિક્ષકો સ્વખર્ચે બિસ્કિટ લાવીને બાળકોને ખવડાવે છે અને શાંત કરે છે. બાળકોને ભૂખ્યા ન રહેવું પડે તે માટે સરકારની મધ્યાહન ભોજન યોજના પણ હાલ બંધ છે. ગ્રામજનો અને વાલીઓની માંગ છે કે સરકાર તરફથી મધ્યાહન ભોજનની સેવા તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી બાળકોને કોઈ મુશ્કેલી ન પડે.

મોટાભાગના જિલ્લામાંથી આવી ફરિયાદો આવતા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણપ્રધાનને લેખિત રજૂઆત કરી છે. મધ્યાહન ભોજન શરૂ કરવા પત્ર લખીને માગ કરવામાં આવી છે. જિલ્લાના પુરવઠા આધિકારીનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી આદેશ કરાશે ત્યારે મધ્યાહન ભોજન ફરીથી શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Surat : નર્મદ યુનિવર્સીટીનો ‘કહેતા ભી દીવાના સુનતા ભી દીવાના’ જેવો ઘાટ, વિકાસ માટે સરકાર સમક્ષ 3 હજાર કરોડનો ડ્રાફ્ટ પ્લાન રજૂ

આ પણ વાંચો : કોંગ્રેસે કહ્યુ કે આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને 5 કરોડ આપે સરકાર, સરકારે કહ્યું આવા ખેડૂતોનો કોઈ રેકોર્ડ નથી, આર્થિક સહાયનો પ્રશ્ન જ નથી

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">