નર્મદામાં વિકાસના કામોમાં સ્થાનિક યુવાન-યુવતીઓને રોજગારી આપવાની સાંસદ મનસુખ વસાવાએ કરી માંગ
નર્મદા જિલ્લાનો વિકાસ હાલ હરણફાળ ગતિએ થઈ રહ્યો છે. ત્યારે વિકાસના પ્રોજેક્ટમાં સ્થાનિકોને નોકરીની અગ્રિમતા આપવામાં આવે તેવી માંગ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી છે. સાંસદે રેલવે પ્રધાન પિયૂષ ગોયલને પત્ર લખ્યો અને જિલ્લાના યુવાન અને યુવતીઓને રોજગારી આપવામાં આવે તેવી માંગ કરી છે. & Web Stories View more અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં […]
નર્મદા જિલ્લાનો વિકાસ હાલ હરણફાળ ગતિએ થઈ રહ્યો છે. ત્યારે વિકાસના પ્રોજેક્ટમાં સ્થાનિકોને નોકરીની અગ્રિમતા આપવામાં આવે તેવી માંગ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી છે. સાંસદે રેલવે પ્રધાન પિયૂષ ગોયલને પત્ર લખ્યો અને જિલ્લાના યુવાન અને યુવતીઓને રોજગારી આપવામાં આવે તેવી માંગ કરી છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કોરોનાના કેસો વધતા મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, રિપોર્ટ વગર રાજ્યમાં એન્ટ્રી નહીં મળે
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો