સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં ક્રૂઝ બોટનું નવું આકર્ષણ, વડાપ્રધાન મોદી ક્રૂઝ બોટનું કરશે લોકાર્પણ

સ્ટેચ્યુ ઓફ યુનિટિના પરિસરમાં પ્રવાસીઓ માટે ક્રૂઝ બોટનું એક નવું આકર્ષણ ઉમેરાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે. જે માટે શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે 3 જેટી બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગલ સફારી અને ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે. જે બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી લઈને શ્રેષ્ઠ ભારત ભવન […]

સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં ક્રૂઝ બોટનું નવું આકર્ષણ, વડાપ્રધાન મોદી ક્રૂઝ બોટનું કરશે લોકાર્પણ
Follow Us:
| Updated on: Oct 26, 2020 | 12:44 PM

સ્ટેચ્યુ ઓફ યુનિટિના પરિસરમાં પ્રવાસીઓ માટે ક્રૂઝ બોટનું એક નવું આકર્ષણ ઉમેરાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે. જે માટે શ્રેષ્ઠ ભારત ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે 3 જેટી બનાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગલ સફારી અને ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે. જે બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી લઈને શ્રેષ્ઠ ભારત ભવન સુધી 6 કિલોમીટરની સફર કરશે. આ ક્રૂઝ બોટમાં 250થી 300 લોકો બેસે તેવી વ્યવસ્થા છે. પરંતુ કોરોનાને લઈ હાલમાં 50 લોકોને જ ક્રૂઝમાં બેસવાની પરવાનગી આપવામાં આવશે. આ ક્રૂઝની સફરમાં આદિવાસી ડાન્સ, ભોજન સહિત મનોરંજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">