કોરોનાકાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમભંગને લઇને સાંસદ મનસુખ વસાવાનું નિવેદન, નેતાઓ જ નિયમો ન પાળે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઇએ
કોરોનાકાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમભંગને લઇને સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું કે, સામાન્ય માણસ જ્યારે કાયદાનો ભંગ કરે છે તો પગલા લેવાય છે, તો બાકીના લોકો સામે પણ પગલા લેવાવા જોઇએ. વસાવાએ કહ્યું કે, જો નેતાઓ જ નિયમો ન પાળે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઇએ. […]
કોરોનાકાળમાં નેતાઓ દ્વારા થતા સતત નિયમભંગને લઇને સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું છે. મનસુખ વસાવાએ કહ્યું કે, સામાન્ય માણસ જ્યારે કાયદાનો ભંગ કરે છે તો પગલા લેવાય છે, તો બાકીના લોકો સામે પણ પગલા લેવાવા જોઇએ. વસાવાએ કહ્યું કે, જો નેતાઓ જ નિયમો ન પાળે તો સામાન્ય વ્યક્તિ પાસે આશા ન રાખવી જોઇએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો