પલસાણાના બલેશ્વર ગામ ફરતે ફરી વળ્યા વરસાદી પાણી, પાણીમાં ફસાયેલા 75 પરીવારના લોકોને સુરક્ષિત બહાર લવાયા
દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદે કેટલાકની મુશ્કેલી વધારી દીધી છે. સુરતમાં પડેલા સાર્વત્રિક વરસાદથી પલસાણાના બલેશ્વર ગામમાં પાણી ફરી વળ્યા હતા. ગામની આજુબાજુ ફરી વળેલા વરસાદ પાણીમાં ગામમાં રહેતા 75 પરીવારના લોકો ફસાઈ ગયા હતા. જેની જાણ થતા સુરત ફાયર બ્રિગેડે રેસ્ક્યુ બોટ મારફતે બચાવ કામગીરી હાથ ધરી હતી. અને વરસાદી પાણીની વચ્ચે ફસાયેલા બલેશ્વર […]
દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદે કેટલાકની મુશ્કેલી વધારી દીધી છે. સુરતમાં પડેલા સાર્વત્રિક વરસાદથી પલસાણાના બલેશ્વર ગામમાં પાણી ફરી વળ્યા હતા. ગામની આજુબાજુ ફરી વળેલા વરસાદ પાણીમાં ગામમાં રહેતા 75 પરીવારના લોકો ફસાઈ ગયા હતા. જેની જાણ થતા સુરત ફાયર બ્રિગેડે રેસ્ક્યુ બોટ મારફતે બચાવ કામગીરી હાથ ધરી હતી. અને વરસાદી પાણીની વચ્ચે ફસાયેલા બલેશ્વર ગામના 75 પરીવારને સલામત સ્થળે સ્થળાંતરીત કરાવ્યા હતા. જુઓ વીડિયો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો