પલસાણાના બલેશ્વર ગામ ફરતે ફરી વળ્યા વરસાદી પાણી, પાણીમાં ફસાયેલા 75 પરીવારના લોકોને સુરક્ષિત બહાર લવાયા

દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદે કેટલાકની મુશ્કેલી વધારી દીધી છે. સુરતમાં પડેલા સાર્વત્રિક વરસાદથી પલસાણાના બલેશ્વર ગામમાં પાણી ફરી વળ્યા હતા. ગામની આજુબાજુ ફરી વળેલા વરસાદ પાણીમાં ગામમાં રહેતા 75 પરીવારના લોકો ફસાઈ ગયા હતા. જેની જાણ થતા સુરત ફાયર બ્રિગેડે રેસ્ક્યુ બોટ મારફતે બચાવ કામગીરી હાથ ધરી હતી. અને વરસાદી પાણીની વચ્ચે ફસાયેલા બલેશ્વર […]

પલસાણાના બલેશ્વર ગામ ફરતે ફરી વળ્યા વરસાદી પાણી, પાણીમાં ફસાયેલા 75 પરીવારના લોકોને સુરક્ષિત બહાર લવાયા
Follow Us:
| Updated on: Sep 20, 2020 | 11:05 PM

દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદે કેટલાકની મુશ્કેલી વધારી દીધી છે. સુરતમાં પડેલા સાર્વત્રિક વરસાદથી પલસાણાના બલેશ્વર ગામમાં પાણી ફરી વળ્યા હતા. ગામની આજુબાજુ ફરી વળેલા વરસાદ પાણીમાં ગામમાં રહેતા 75 પરીવારના લોકો ફસાઈ ગયા હતા. જેની જાણ થતા સુરત ફાયર બ્રિગેડે રેસ્ક્યુ બોટ મારફતે બચાવ કામગીરી હાથ ધરી હતી. અને વરસાદી પાણીની વચ્ચે ફસાયેલા બલેશ્વર ગામના 75 પરીવારને સલામત સ્થળે સ્થળાંતરીત કરાવ્યા હતા. જુઓ વીડિયો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચોઃસુરેન્દ્રનગરના લખતરમાં સાડા સાત ઈંચ વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી, સુરેન્દ્રનગરમાં નવા જંકશન વિસ્તારની સોસાયટી પાણીમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">