સુરતમાં ફાયર એનઓસી વિના ઘમઘમતી 100થી વધુ હોસ્પિટલ, ફાયર બ્રિગેડ નોટીસ આપીને માનશે સંતોષ

રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ, સુરત ફાયર બ્રિગેડ અને સુરત મહાનગરપાલિકા હરકતમાં આવ્યુ છે. સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડે બેઠક બોલાવીને ફાયર એનઓસી ના હોય તેની સામે તવાઈ બોલાવવાનું નક્કી કર્યું છે. સુરતમા આવેલી 800 પૈકી 100 જેટલી હોસ્પિટલોમાં તો ફાયર એનઓસી જ નથી. આવી હોસ્પિટલોને ફાયર એનઓસી માટે ફરજ પાડવામાં આવશે. સુરત ફાયર […]

સુરતમાં ફાયર એનઓસી વિના ઘમઘમતી 100થી વધુ હોસ્પિટલ, ફાયર બ્રિગેડ નોટીસ આપીને માનશે સંતોષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2020 | 2:58 PM

રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગ બાદ, સુરત ફાયર બ્રિગેડ અને સુરત મહાનગરપાલિકા હરકતમાં આવ્યુ છે. સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડે બેઠક બોલાવીને ફાયર એનઓસી ના હોય તેની સામે તવાઈ બોલાવવાનું નક્કી કર્યું છે. સુરતમા આવેલી 800 પૈકી 100 જેટલી હોસ્પિટલોમાં તો ફાયર એનઓસી જ નથી. આવી હોસ્પિટલોને ફાયર એનઓસી માટે ફરજ પાડવામાં આવશે.

સુરત ફાયર વિભાગની તપાસ દરમ્યાન હોસ્પિટલોમાં એસીના કારણે પાવર લોડ વધુ હોવાનું સામે આવતા નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટની ઘટના બાદ હમણાં સુધી સર્વે કરી આઠસો જેટલી હોસ્પિટલોને નોટિસ બજાવવામાં આવી છે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

માત્ર 101 હોસ્પિટલો દ્વારા જ ફાયરની એનઓસી લેવામાં આવી છે..હોસ્પિટલોમાં ફાયર દ્વારા વાયરિંગ અંગે ચેકીંગ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલોમાં ગ્લાસના એલિવેશનને હટાવવા સૂચના આપવામાં આવી છે. શહેરી વિકાસ ખાતા સાથે ખાસ સંકલન સાંધી પાલિકાના ફાયર વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">