ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, 23 મોત જ્યારે 410 દર્દીને અપાઈ રજા, જાણો જિલ્લા મુજબ વિગત

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 376 કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં 410 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 23 લોકોનો જીવ ગયો છે.  જ્યારે અત્યારસુધીમાં કુલ 7547 દર્દીને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, 23 મોત જ્યારે 410 દર્દીને અપાઈ રજા, જાણો જિલ્લા મુજબ વિગત
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:12 PM

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 376 કેસ નોંધાયા છે.  જ્યારે આ જ સમયગાળામાં 410 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના લીધે 23 લોકોનો જીવ ગયો છે.  જ્યારે અત્યારસુધીમાં કુલ 7547 દર્દીને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા કોરોના વાઈરસના કેસ? 

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 376 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે.  જેમાં જોવા જઈએ તો અમદાવાદમાં નવા 256 કેસ, વડોદરામાં 29 કેસ, મહીસાગરમાં 14 કેસ, વલસાડમાં 10 કેસ, સુરેન્દ્રનગરમાં 06 કેસ, ગાંધીનગરમાં 05 કેસ, નવસારીમાં 04 કેસ, રાજકોટમાં 03 કેસ નોંધાયા છે. જ્યાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે એવા જિલ્લામાં આણંદ, કચ્છ અને પાટણનો સમાવેશ થાય છે.  ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટા ઉદેપુર, પોરબંદર અને અમરેલીમાં 01-01 કોરોના વાઈરસનો કેસ નોંધાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

maharashtra-gets-record-2940-corona-cases-in-a-single-day

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્યમાં કોરોના વાઈરસના કેસ બમણા થવાનો દર 24 દિવસ

રાજ્યમાં કોરોના વાઈરસના બમણા થવાના દરમાં વધારો થયો છે.  24.84 દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસ બમણા થઈ રહ્યાં છે.  રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 6720 છે.  92 દર્દીની તબિયત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.  જ્યારે 6628 લોકોની હાલત સરકારની જાણકારી મુજબ સ્થિર છે. રાજ્યમાં કોરોના વાઈરસથી 938 લોકોના મોત થયા છે.   રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે 193863 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">