રાજકોટમાં કોરોનાની ગંભીર બનતી સ્થિતિ, વધુ 31 દર્દીના મોત

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમા કોરોનાનો કહેર દિન પ્રતિદિન વકરી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં કોરોનાની ફરિયાદને લઈને દાખલ થયેલા દર્દીઓ પૈકી 31ના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. જો કે આ 31 દર્દી પૈકી કયા દર્દીનું મૃત્યુ કોરોનાને કારણે થયુ છે કે ડેથ ઓડીટ કમિટી તપાસ કરીને જાહેર કરશે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી વધી […]

રાજકોટમાં કોરોનાની ગંભીર બનતી સ્થિતિ, વધુ 31 દર્દીના મોત
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:57 PM

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમા કોરોનાનો કહેર દિન પ્રતિદિન વકરી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં કોરોનાની ફરિયાદને લઈને દાખલ થયેલા દર્દીઓ પૈકી 31ના મોત થયા હોવાનું બહાર આવ્યું છે. જો કે આ 31 દર્દી પૈકી કયા દર્દીનું મૃત્યુ કોરોનાને કારણે થયુ છે કે ડેથ ઓડીટ કમિટી તપાસ કરીને જાહેર કરશે.

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી વધી રહ્યુ છે. ખુદ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે રાજકોટમાં ધામા નાખીને કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર ઉપર ભીસ વધારી હતી. આમ છતા સ્થિતિમાં કોઈ ફેર પડ્યો હોય તેવુ લાગતુ નથી.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

આ પણ વાંચોઃVIDEO: રાજકોટ દાણાપીઠમાં આજથી આંશિક લોકડાઉન, 7 દિવસ દાણાપીઠમાં રહેશે લોકડાઉન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">