રાજકોટમાં કોરોનાનો વ્યાપ વધ્યો, કોરોનાથી 23 દર્દીઓના મોત, 17 દિવસમાં કોરોનાથી 273ના મોત
રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 દર્દીઓના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલા 23 દર્દીમાં 20 દર્દી સિવીલ હોસ્પિટલમાં અને 3 દર્દી ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. રાજકોટમાં છેલ્લા 17 દિવસમાં 273 દર્દીઓના કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જે પ્રકારે હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા અને મૃત્યુ પામી રહેલા દર્દીઓની સંખ્યા […]
રાજકોટમાં કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 દર્દીઓના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલા 23 દર્દીમાં 20 દર્દી સિવીલ હોસ્પિટલમાં અને 3 દર્દી ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. રાજકોટમાં છેલ્લા 17 દિવસમાં 273 દર્દીઓના કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જે પ્રકારે હોસ્પિટલમાં દાખલ થઈ રહેલા અને મૃત્યુ પામી રહેલા દર્દીઓની સંખ્યા જોતા કહી શકાય કે રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.
આ પણ વાંચોઃગીરના જંગલમાં પાણીના પ્રચંડ પ્રવાહ સાથે વહેતો જમજીરનો ધોધ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો