પ્રેમમાં એક ના થઇ શકવાના ડરે મોત કર્યું વ્હાલું, પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મુકીને કરી આત્મહત્યા

હળવદ તાલુકાના સુખપર રેલ્વે ફાટક નજીક એક ગામના પ્રેમી પંખીડાઓ શનિવારે પ્રેમમાં પાગલ થઈને રેલ્વે ટ્રેન નીચે પડતું મુક્યું. આ બનાવને કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

પ્રેમમાં એક ના થઇ શકવાના ડરે મોત કર્યું વ્હાલું, પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે પડતું મુકીને કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Jun 27, 2021 | 12:12 PM

હળવદ તાલુકાના એક ગામનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ તાલુકાના એક નાનકડા ગામમાં રહેતા યુગલે ટ્રેન નીચે પડતું મુકીને પોતાના જીવનો અંત લાવ્યો. ઘટના ઘટતા જ વિસ્તારમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કહેવાઈ રહ્યું છે કે પ્રેમમાં એક ના થઇ શકવાના ડરના કારણે બંને એ મોતનો વિકલ્પ પસંદ કર્યો.

હળવદ તાલુકાના સુખપર રેલ્વે ફાટક નજીક એક ગામના પ્રેમી પંખીડાઓ શનિવારે પ્રેમમાં પાગલ થઈને રેલ્વે ટ્રેન નીચે પડતું મુક્યું. આત્મહત્યાના આ બનાવથી નાનકડા એવા ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ગામના લોકોને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારબાદ રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને થોડી વધુ તપાસ હાથ ધરી હતી.

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આત્મહત્યાના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે ત્યારે હળવદ તાલુકાના એક ગામમાં પ્રેમમાં આંધળા બનેલા પ્રેમી પંખીડાઓએ મોત વ્હાલું કરતા ચકચાર મચી ગયો. હળવદ તાલુકામાં આવેલા રેલ્વે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી નાનકડા એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો: Rajkot: ચોરીની કારના ચેચીસ નંબર બદલીને વેચાણ કરવાનું મોટું કૌભાંડ, બે વ્યક્તિની ધરપકડ

સુખસર ગામની નજીક આવેલ રેલ્વે ટ્રેક પર ગોધની ફાટક નજીકના એક ગામના યુવક અને તે જ ગામની યુવતીએ આ પગલું ભર્યું હતું. બંનેએ એક જ ગામે રહેતા હતા. બંનેની આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમી પંખીડાઓ પ્રેમમાં એ હદ સુધી પાગલ થઇ ગયા કે એક ના થઇ શકવાના ડરથી મોત વ્હાલું કર્યું.

મળેલી માહિતી પ્રમાણે સમાજના લોકો એક નહીં થવા દે તે ડરના કારણે બંનેએ ટ્રેન નીચે પડતું મુક્યું. આ ઘટનાની જાણ આજુબાજુના લોકો, ગામ લોકો તેમજ સગા સંબંધીઓ અને ખેત મજૂરોને થતા સૌ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારબાદ રેલ્વે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ગર્વ છે ગુજરાતને: 100 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો થકી 9 રાજ્યોમાં આટલા ટન ઓક્સિજન સપ્લાય

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">