Morbi Bridge Tragedy : દુર્ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ, હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી માહિતી

મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધ કલમ 304, 308, 114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે.

Morbi Bridge Tragedy : દુર્ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ, હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી માહિતી
FIR against the accused in morbi tragedy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 8:16 AM

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટતા મોટી દુર્ઘટના ઘટીછે. સતત વધતા મૃત્યુઆંકે ચિંતા વધારી છે, અત્યાર સુધીમાં 125 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. મહત્વનું છે કે, ત્રણ દિવસ પહેલા આ ઝૂલતો પૂલ ખુલ્લો મુકાયો હતો. આ દૂર્ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. હાલ CM  ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ સ્થળ પર જઇને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાત માહિતી મેળવી હતી. હાલ દૂર્ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધ માં કલમ 304, 308, 114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

દૂર્ઘટનાને લઇને પોલીસે SIT ની રચના કરી

તમને જણાવી દઈએ કે,  પુલ દુર્ઘટનાને લઇને પોલીસે SIT ની રચના કરી છે. આ પાંચ સભ્યોમાં સંદીપ વસાવા (સેક્રેટરી આર એન્ડ બી), રાજકુમાર બેનીવાલ, IAS,  સુભાષ ત્રિવેદી, IPS ,  કે એમ પટેલ (મુખ્ય ઈજનેર),  ડૉ. ગોપાલ ટાંકનો સમાવેશ થાય છે.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">