વરસાદને લઈ હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી…આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે
ગુજરાતમાંથી આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જે અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એન્ટિસાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે નિમ્ન અને મધ્યસ્તર પર સર્જાયેલું ભેજનું વાતાવરણ વિખરાયું છે. આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ…સરકારી કર્મચારીઓના ભથ્થામાં 5 ટકાનો વધારો Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 […]
ગુજરાતમાંથી આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જે અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એન્ટિસાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે નિમ્ન અને મધ્યસ્તર પર સર્જાયેલું ભેજનું વાતાવરણ વિખરાયું છે.
આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ…સરકારી કર્મચારીઓના ભથ્થામાં 5 ટકાનો વધારો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેને કારણે આગામી 2-3 દિવસમાં રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે પૂર્ણાહૂતિ થશે. જો કે આ સમય દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. ચાલુ વર્ષે સિઝનનો કુલ 141 ટકા વરસાદ નોંધાયો છે.