ગુજરાતના આ જિલ્લામાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય…હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત
ગુજરાતના કેટલાક જિલ્લામાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ છે. હવામાન વિભાગે ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. ભૂજ, અમદાવાદ સુધીના પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો છે. સામાન્ય રીતે ગુજરાતમાંથી 1 સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લેતું હોય છે. જો કે આ વર્ષે 11 ઓક્ટોબરે અડધા ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય છે. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાંથી 2 દિવસમાં ચોમાસુ […]
ગુજરાતના કેટલાક જિલ્લામાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ છે. હવામાન વિભાગે ચોમાસાની વિદાયની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. ભૂજ, અમદાવાદ સુધીના પંથકમાં મેઘરાજાએ વિરામ લીધો છે. સામાન્ય રીતે ગુજરાતમાંથી 1 સપ્ટેમ્બરે ચોમાસુ વિદાય લેતું હોય છે. જો કે આ વર્ષે 11 ઓક્ટોબરે અડધા ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય છે. સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાંથી 2 દિવસમાં ચોમાસુ વિદાય લેશે.