ગુજરાતના આ સ્થાન પર ધરતી ફાટી અને પાણીના રૂપે સરસ્વતીનું અવતરણ થયું, 25 વર્ષ બાદ ફરી ભૂગોળીય ચમત્કાર સર્જાયો

તમામ આશાઓ ખૂટી ગઈ, પ્રયત્નો છતાં નિરાશા મળી. પણ અંતે સરસ્વતી આવ્યા છે વ્હારે. વાત છે પાટણના સમી પંથકની કે, જ્યાં રણ વિસ્તારમાં સરસ્વતી નદીનું પાણી ધરતીફાટ થઈને નીકળ્યું છે. આજે અમે તમને એવી હકિકત બતાવવા જઈ રહ્યા છીએ. જે કદાચ તમારા માનવામાં નહીં આવે, તમે ચોંકી જોશો, આશ્ચર્યચકિત થઈ જશો. પણ જ્યારે તમે દ્રશ્યો […]

ગુજરાતના આ સ્થાન પર ધરતી ફાટી અને પાણીના રૂપે સરસ્વતીનું અવતરણ થયું, 25 વર્ષ બાદ ફરી ભૂગોળીય ચમત્કાર સર્જાયો
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:43 AM

તમામ આશાઓ ખૂટી ગઈ, પ્રયત્નો છતાં નિરાશા મળી. પણ અંતે સરસ્વતી આવ્યા છે વ્હારે. વાત છે પાટણના સમી પંથકની કે, જ્યાં રણ વિસ્તારમાં સરસ્વતી નદીનું પાણી ધરતીફાટ થઈને નીકળ્યું છે. આજે અમે તમને એવી હકિકત બતાવવા જઈ રહ્યા છીએ. જે કદાચ તમારા માનવામાં નહીં આવે, તમે ચોંકી જોશો, આશ્ચર્યચકિત થઈ જશો. પણ જ્યારે તમે દ્રશ્યો જોશો તો તમે પણ કહી ઉઠશો કે -ખરેખર રણમાં થયો ચમત્કાર.

આ પણ વાંચોઃ ગુજરાતમાં બાઈક ચાલકો માટે રાહતના સમાચારઃ RTO દ્વારા આ ખાસ સુવિધાનો લાભ તમે 7 જૂનથી લઈ શકશો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સરહદી અને અંતરિયાળ એવા સમી પંથકના ગામો વચ્ચે સર્જાયેલું આ દ્રશ્ય ખરેખર કૂતુહલ સર્જે છે. કારણ કે, જ્યાં પાણી આવવાની કોઈ આશા જ નથી, ત્યાં પાતાળમાંથી આપમેળે જ મીઠુ જળ આવી રહ્યું છે. જાણે કે અહીં સાક્ષાત મા સરસ્વતીજી પ્રગટ્યા છે. લોકો તો આ ઘટનાને આસ્થા સાથે જોડીને વધાવી રહ્યા છે. અને મંદિરની કામગીરી પણ આરંભી દીધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાટણના આ રણ વિસ્તારમાં પાણી ફૂટવાની ઘટના પહેલીવાર નથી. આ અગાઉ 25 વર્ષ પહેલા પણ પાણીની તંગી વચ્ચે પાણી ફૂટી નીકળ્યું હતું. જેના સાક્ષી સમી તાલુકાના ગોધાણી ગામના લોકો છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">