અમદાવાદથી વધુ એક ટ્રેન આજે યુપી જવા રવાના, રાજ્યમાંથી 82000 પરપ્રાંતીઓને વતન મોકલવામાં આવ્યા

રાજ્યભરમાંથી પરપ્રાંતિયો પોતાને વતન જઈ રહ્યાં છે. અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનથી પરપ્રાંતિયોની વધુ એક ટ્રેન રવાના કરવામાં આવી. તમામ પરપ્રાંતિયોને હેલ્થ ચેકઅપ બાદ રવાના કરવામાં આવ્યા. સાબરમતી રેલ્વે સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓ પણ તૈનાત રહ્યા અને તેમને યોગ્ય રીતે ટ્રેનમાં વતન મોકલવાની વ્યવસ્થામાં જોડાયા. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 82 હજાર […]

અમદાવાદથી વધુ એક ટ્રેન આજે યુપી જવા રવાના, રાજ્યમાંથી 82000 પરપ્રાંતીઓને વતન મોકલવામાં આવ્યા
Follow Us:
| Updated on: May 07, 2020 | 2:09 PM

રાજ્યભરમાંથી પરપ્રાંતિયો પોતાને વતન જઈ રહ્યાં છે. અમદાવાદના સાબરમતી રેલ્વે સ્ટેશનથી પરપ્રાંતિયોની વધુ એક ટ્રેન રવાના કરવામાં આવી. તમામ પરપ્રાંતિયોને હેલ્થ ચેકઅપ બાદ રવાના કરવામાં આવ્યા. સાબરમતી રેલ્વે સ્ટેશન પર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પોલીસ કર્મચારીઓ પણ તૈનાત રહ્યા અને તેમને યોગ્ય રીતે ટ્રેનમાં વતન મોકલવાની વ્યવસ્થામાં જોડાયા. અત્યાર સુધીમાં રાજ્યમાંથી 82 હજાર પરપ્રાંતિયોને ટ્રેન મારફતે વતન મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: આખરે તંત્ર જાગ્યું! અમદાવાદમાં નવી 8 કોવિડ હોસ્પિટલ શરૂ, પ્રત્યેક હોસ્પિટલમાં હશે 800 બેડની વ્યવસ્થા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">