સુરત: વતન જવા માટે લોકોની ભીડ, પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
સુરતના પાંડેસરામાં વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સિદ્ધાર્થનગરમાં લોકોના ટોળા એક્ઠા થયા છે. 300થી 400 લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું છે. સાથે જ અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવતા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 […]
સુરતના પાંડેસરામાં વતન જવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સિદ્ધાર્થનગરમાં લોકોના ટોળા એક્ઠા થયા છે. 300થી 400 લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું છે. સાથે જ અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવતા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો