રાજ્યમાં ક્યારથી વધશે ગરમી? હવામાન વિભાગે કરી આ આગાહી

રાજ્યમાં બે દિવસ બાદ ગરમીનું જોર વધશે. હવામાન વિભાગના મતે ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી સુધી વધારો નોંધાશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.

| Updated on: Apr 23, 2021 | 2:25 PM

રાજ્યમાં બે દિવસ બાદ ગરમીનું જોર વધશે. હવામાન વિભાગના મતે ગરમીમાં બેથી ત્રણ ડિગ્રી સુધી વધારો નોંધાશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીમાં થોડો વધારો જોવા મળશે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Mumbai: એન્ટિલિયા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના ઇન્સ્પેક્ટર સુનીલ માનેની NIA દ્વારા ધરપકડ 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">