Mehsana : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જન્મદિવસની ઉજવણી કરાઇ, નમો ઋષિવન દ્વારા પર્યાવરણની જાળવણીનો સંકલ્પ લેવાયો

મહેસાણાના( Mehsana) કડીમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રીના 67 મા જન્મ દિવસની ઉજવણી પ્રસંગે હાજર  રહેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ શિસ્તને વરેલા છે.

Mehsana : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જન્મદિવસની ઉજવણી કરાઇ, નમો ઋષિવન દ્વારા પર્યાવરણની જાળવણીનો સંકલ્પ લેવાયો
Mehsana Nitin Patel Birthday Celebrated
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 8:06 PM

ગુજરાતના (Gujarat)  પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના(Nitin Patel) 67 મા જન્મ દિવસે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામા આવ્યું હતું. આ ઉપરાંત કડી અને મહેસાણામાં(Mehsana) વિવિધ સેવાકીય કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો.નિતીન પટેલના 67 મા જન્મ દિવસે સરદાર યુવક મંડળ દ્વારા 06 સ્થાનો પર 1500 થી વધુ યુનિટ રક્ત એકત્રીત કરવામા આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રીના સંકલ્પ પ્રમાણે કડી નગનીર 24 આંગણવાડી સહિત કડી શહેર અને તાલુકાના કુપષિત બાળકો માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નમો ઋષિવન અંતર્ગત 6700 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવનાર છે.

મહેસાણાના કડીમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રીના 67 મા જન્મ દિવસની ઉજવણી પ્રસંગે હાજર  રહેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ શિસ્તને વરેલા છે. સેવાની ભાવનાથી છેવાડાના માનવીનો વિકાસ થાય તેમનું અંતિમ લક્ષ્ય હોય છે. પ્રદેશ પ્રમુખે ઉમેર્યું હતું કે પંડિત દિન દયાળ ઉપાધ્યાયના માર્ગે બીજાને સુખે સુખીની ભાવના સાથે કાર્યકર્તાઓ થકી આજે રાષ્ટ્ર નિર્માણ થઇ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે નિતીનભાઇના  67 મા જન્મ દિવસે આજે અનેક સેવા કાર્યો થયા છે જે સનિષ્ઠ કાર્યકર્તાનું ઉત્તમ ઉદાહરણ છે.

આ ઉપરાંત ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દર્દીઓની તપાસ,લેબોટટરી ટેસ્ટ,એક્સરે,ઇસીજી તથા દર્દીઓને નિશુલ્ક દવા તથા દાખલ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કડી શહેરમાં મણીપુર મહોલ્લમાં રહેતા ગંગા સ્વરૂપા મહિલાઓ માટે અનાજ કરીયાણાની કીટ અને આર્થિક રીતે નબળા પરીવારના બાળકોને ચોપડાનું વિતરણ કરાયું હતું

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મહેસાણા શહેરના ભાજપના કાર્યકર્તાઓ  અને નગરપાલિકાના સભ્યઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા તોરણવાળી માતાના મંદિરે ભાજપ દ્વારા સત્યનારયણ ભગવાનની કથાનું આયોજન કરાયું છે.  મહેસાણામાં પ્રકાશભાઇ પટેલ સોમેશ્વર દ્વારા વડીલ વંદના કાર્યક્રમમાં 65 વર્ષથી વધુ વયના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં 17 મંડળોમાં વૃક્ષા રોપણ કરાયું હતું. આ ઉપરાંત મિહીર  પટેલ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા મેઉ ગામ ખાતે સંકુલમાં અનાથ બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય  છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રીના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે સત્તાવીસી સમાજ સરદાર યુવક મંડળ  દ્વારા 2014 થી 2021 સુધી 6842 રકત યુનિટ એકત્રિત કરેલ છે. આ ઉપરાંત પૂર્વ નાયબ મુખ્યમંત્રીના 65 મા જન્મ દિવસે 65 હજાર રોપાઓનું વાવેતર કર્યુ છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">