Mahesana : તરેટી ગામના મુક્તિધામને બનાવાશે પીપળ વન, કુલ 2 હજાર જેટલા પીપળ વાવવાનો નિર્ધાર

તરેટીના મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરપંચ અને તેમના પતિના જન્મ દિવસે 108 પીપળ વાવવામાં આવ્યા છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 08, 2021 | 11:25 PM

Mahesana : પીપળ એક એવું વૃક્ષ છે જે વાતાવરણમાં વધુને વધુ ઓક્સીજન આપે છે. જેથી મહેસાણાના તરેટી ગામના મહિલા સરપંચના પતિએ તેમના જન્મ દિવસે ગામના મુક્તિધામમાં ૧૦૮ પીપળા વાવીને અનોખી રીતે ઉજવણી કરી હતી.

પીપળાના વૃક્ષને હિંદુધર્મના અતિપવિત્ર વૃક્ષ પણ માનવામાં આવે છે. જેનું એક વૈજ્ઞાનિક તથ્ય એ પણ છેકે પીપળાનું વૃક્ષ વાતાવરણમાં સૌથી વધારે ઓક્સિજન છોડે છે. જેથી આપણા પૂર્વજો અને આર્યુવેદમાં નિષ્ણાંત ઋષિમુનિઓએ પીપળાને ધર્મ સાથે વણી લીધો હતો અને વૈજ્ઞાનિક રીતે પીપળાનું લોકોને મહત્વ સમજાવ્યું હતું.

તરેટીના મહિલા સરપંચ અને તેમના પતિ દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરપંચ અને તેમના પતિના જન્મ દિવસે 108 પીપળ વાવવામાં આવ્યા છે. કુલ 2000 જેટલા પીપળ વાવવાનો નિર્ધાર કરેલો છે. વધુમાં વધુ પીપળાના વૃક્ષ વાવીને વાતાવરણને પ્રાણવાયુથી સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">