Vadnagar : હીરાબાના જન્મદિવસની ઉજવણીમાં પહોચ્યા TMKOC ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી, કહ્યુ ‘ગર્વ છે વડનગરનો છું’

વડનગરના હાટકેશ્વર મંદિરના પટાંગણમાં ભજન સંધ્યાનું આયોજન કરાયું હતુ. જેમાં જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અસિત મોદીએ કહ્યું કે, મારુ બાળપણ વડનગરમાં પસાર થયું છે. હું વડનગરનો છું એ મારા માટે ગૌરવની વાત છે.

Vadnagar : હીરાબાના જન્મદિવસની ઉજવણીમાં પહોચ્યા TMKOC ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદી, કહ્યુ 'ગર્વ છે વડનગરનો છું'
Hiraba birthday celebrations in Vadnagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 8:34 AM

વડનગરમાં(vadnagar)  હીરાબાના(Hiraba)  જન્મદિવસની ઉજવણીમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (TMKOC) પ્રોડ્યુસર અસિત કુમાર મોદી (Asit kumar modi) ઉપસ્થિત રહ્યા. વડનગરના હાટકેશ્વર મંદિરના પટાંગણમાં ભજન સંધ્યાનું આયોજન કરાયું હતુ. જેમાં જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે અસિત મોદીએ કહ્યું કે, મારુ બાળપણ વડનગરમાં પસાર થયું છે. હું વડનગરનો છું એ મારા માટે ગૌરવની વાત છે.

હું વડનગરનો છું એ મારા માટે ગૌરવની વાત  : અસિત કુમાર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા શતાયુ વર્ષમાં પ્રવેશ્યા છે ત્યારે તેની ઝવણીના ભાગ રૂપે જગન્નાથ મંદિરમાં ભંડારાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.પરિવારજનો સાથે હીરાબા અમદાવાદના જગન્નાથ મંદિર (jagannath Temple) પહોંચ્યાં હતા. હીરાબાએ ભગવાન જગન્નાથ મંદિરમાં ભગવાન જગદીશની પૂજા કરી હતી. ત્યાર બાદ તેમણે ભગવાનની આરતી ઉતારી હતી. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં સાધુ સંતો તેમજ હીરાબાના પરિવારજનો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં પરિવારજનો અને સાધુ-સંતોએ પ્રસાદી ગ્રહણ કરી હતી.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

વડાપ્રધાને માતા હીરાબાના આશીર્વાદ લીધા

વડાપ્રધાને(PM Modi)  માતા હીરાબાના ચરણ ધોયા, આશીર્વાદ લીધા અને ભરપૂર વ્હાલ કર્યો. ગઈકાલે સવારે પીએમ મોદી જ્યારે માતા હીરાબાને મળવા પહોંચ્યા તો ખૂબ જ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા.માતા હીરાબાના ચરણ ધોયા, ભેટમાં લાવેલી શાલ અને માળા પહેરાવ્યા. ત્યારબાદ લાડુ ખવડાવીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી.પીએમ મોદીએ માતા સાથે ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરી અને આરતી ઉતારી. જેનો પ્રસાદ તેમની સોસાયટીમાં પણ વહેંચવામાં આવ્યો. હીરાબાના 100મા જન્મ દિવસ અને પીએમ મોદીના આગમનને લઈ સોસાયટીમાં જાણે ઉત્સવનો માહોલ હતો. સુરક્ષામાં સહકાર આપીને લોકોએ પોતાના ઘરેથી જ પીએમ મોદીની ઝલક મેળવી હતી

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">