બહુચરાજી: માતાજીને 2200 લિટર રસ રોટલીનો પ્રસાદ, જાણો ભરશિયાળે રસ રોટલીના પ્રસાદની માન્યતા

બહુચરાજી ધામમાં માતાજીને 2200 લિટર રસ રોટલીનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો. ત્યારે ભરશિયાળે રસ રોટલીના પ્રસાદની અનોખી માન્યતા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 8:24 AM

મહેસાણામાં (Mehsana) બહુચરાજી માતાજીને (Bahucharaji Mataji) 2 હજાર 200 લીટર રસ અને રોટલીનો પ્રસાદ અર્પણ કરાયો હતો. આનંદ ગરબા મંડળ (Anand Garba Mandal) તેમજ ભક્તોએ અન્નકૂટનું આયોજન કર્યું હતું. ભરશિયાળે રોટલી અને રસનો પ્રસાદ ધરવા પાછળ એક માન્યતા છે. માનવામાં આવે છે કે, ભરશિયાળે માતાજીએ તેમના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા રસ રોટલીની નાત જમાડી હતી.

માતાજીના આ પરચાને આજે પણ જીવંત રાખવામાં આવ્યો છે. અહી માગશર સુદ બીજની રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ રોટલીનો પ્રસાદ ચઢાવાય છે. ત્યારબાદ અહી આવતા હજારો ભક્તોને રસ રોટલી જમાડવામાં આવે છે.

જણાવી દઈએ કે લગભગ 345 વર્ષ પહેલાં માતાજીએ અનોખો પરચો પૂર્યો હોવાનું કહેવાય છે. ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ અનોખો પરચો પૂર્યો હતો. તો આ પરંપરાને જીવંત રાખવા ભક્તો દ્વારા આજે પણ એજ રીત ઉજવણી કરવામાં આવે છે.

 

આ પણ વાંચો: Tv9 Impact: અહેવાલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી જાગી, દાહોદથી ચિત્તોડગઢને જોડતા હાઈ-વેનું સમારકામ શરુ

આ પણ વાંચો: Share Market : ચાલુ સપ્તાહે આ શેર્સ ઉપર રાખજો નજર, કારોબારમાં ઉચિત સમયે લીધેલો નિર્ણય માલામાલ બનાવી શકે છે

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">