નવસારી: જીવતે જીવ દેહદાન, કોરોનાની રસીનું માણસ પર પરિક્ષણ કરવા માટે દાન કર્યું પોતાનું શરીર

કોરોના સામેના જંગમાં નવસારીના એક આધેડે જીવંત દેહદાન માટે તૈયારી દર્શાવી છે. કોરોનાની રસીનું પરિક્ષણ કરવા માટે કિશોરભાઇ નામના આધેડે આરોગ્ય વિભાગને પત્ર લખીને જાણ કરી છે. એક તરફ વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાઇરસની હજુ સુધી કોઇ રસી નથી શોધાઇ. તબીબો આ મહામારીનો ઇલાજ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે રસીનું માણસ પર પરિક્ષણ […]

નવસારી: જીવતે જીવ દેહદાન, કોરોનાની રસીનું માણસ પર પરિક્ષણ કરવા માટે દાન કર્યું પોતાનું શરીર
Follow Us:
| Updated on: Apr 27, 2020 | 2:34 PM

કોરોના સામેના જંગમાં નવસારીના એક આધેડે જીવંત દેહદાન માટે તૈયારી દર્શાવી છે. કોરોનાની રસીનું પરિક્ષણ કરવા માટે કિશોરભાઇ નામના આધેડે આરોગ્ય વિભાગને પત્ર લખીને જાણ કરી છે. એક તરફ વૈશ્વિક મહામારી બની ચુકેલા કોરોના વાઇરસની હજુ સુધી કોઇ રસી નથી શોધાઇ. તબીબો આ મહામારીનો ઇલાજ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે રસીનું માણસ પર પરિક્ષણ કરવા માટે પોતાનું શરીર દાન કરવાનું મન કિશોરભાઇએ બનાવ્યું છે. સુખી સંપન્ન પરિવારમાં રહેતા કિશોરભાઇએ આ નિર્ણય માત્રને માત્ર દેશની સેવા અને ભારતીય તરીકે પોતાની ફરજ અદા કરવા લીધો છે.

આ પણ વાંચો: જો જો મે મહિનામાં અટકી ના જાય જરૂરી કામકાજ, 13 દિવસ સુધી બંધ રહેશે બેંક!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">