LRD ભરતી વિવાદ: બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદલોનકારી મહિલાઓની રેલી, આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી

આજે ચોથા દિવસે પણ બિન અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત્ છે. બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદોલન કરી રહેલી મહિલાઓએ રેલી યોજી હતી. મહિલાઓએ સ્વર્ણિમ પાર્કના બીજા છેડેથી વિધાનસભા સામે આવેલા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી રેલી કાઢી હતી. એટલું જ નહીં બાબા સાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કર્યા હતા. મહત્વનું છે કે ગઈકાલે CAA અને […]

LRD ભરતી વિવાદ: બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદલોનકારી મહિલાઓની રેલી, આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી
Follow Us:
| Updated on: Feb 15, 2020 | 6:56 AM

આજે ચોથા દિવસે પણ બિન અનામત વર્ગની મહિલાઓનું આંદોલન યથાવત્ છે. બિન અનામત વર્ગના હોદ્દેદારો અને આંદોલન કરી રહેલી મહિલાઓએ રેલી યોજી હતી. મહિલાઓએ સ્વર્ણિમ પાર્કના બીજા છેડેથી વિધાનસભા સામે આવેલા બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી રેલી કાઢી હતી. એટલું જ નહીં બાબા સાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કર્યા હતા. મહત્વનું છે કે ગઈકાલે CAA અને પુલવામા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે રેલીની મંજૂરી માગી હતી. જો કે કોઈપણ પ્રકારની રેલી માટે પોલીસે મંજૂરી આપી નહોતી. તેમ છતાં તેમણે રેલી કાઢી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે દિનેશ બાંભણીયાએ સરકાર પર પ્રહારો કર્યા અને કહ્યું કે પીએમએ એકવાર કહ્યું હતુ કે દેશની કોઈપણ મહિલાને કોઈ સમસ્યા હોય તો મને પત્ર લખી શકે છે. તેથી અમે પીએમ મોદી આવનનાના છે, જેમને મળવા માટે સમય માગીશું. મહત્વનું છે કે આંદોલન શરૂ થયે ચાર દિવસ થઈ ગયા છે છતાં સરકારે હાલ કોઈ નિર્ણય લીધો નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જેથી મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ તેઓ સ્વર્ણિમ પાર્કમાં આંદોલન પર કરી રહ્યા છે અને તેમને આશા છે કે આજે સરકાર કોઈ નક્કર નિર્ણય લેશે અને જો સકારાત્મક નિર્ણય નહી આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી હાલ મહિલાઓ અને આગેવાનો આપી રહ્યા છે અને જો સરકાર સમજતી હોય કે મહિલાઓ કંટાળીને આંદોલન પૂરૂ કરી દેશે તો તેવું નહીં થાય આ વાત પણ આંદોલનકારીઓ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: જો તમે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં નવું વાહન ખરીદવાના છો તો થઈ જાવો સાવધાન, નહીં તો તમારી સાથે થઈ શકે છે છેતરપિંડી

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">