કોરોના : રાજકોટ સહિત આ જગ્યાએ કોઈ છૂટ નહીં, પાન પાર્લર પણ રહેશે બંધ

કોરોના વાઈરસના કેસમાં વધારો ના થાય તે માટે ફરીથી સરકારે લોકડાઉનમાં વધારો કર્યો છે. જો કે લોકડાઉનમાં કઈ કઈ છૂટ આપવી તે અંગે રાજ્ય સરકારે નિર્ણય લેવાનો રહેશે. ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન માટે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી છે.  લોકડાઉન વધારવાની કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ રેડ ઝોન અંગે સ્પષ્ટતા […]

કોરોના : રાજકોટ સહિત આ જગ્યાએ કોઈ છૂટ નહીં, પાન પાર્લર પણ રહેશે બંધ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 12:47 PM

કોરોના વાઈરસના કેસમાં વધારો ના થાય તે માટે ફરીથી સરકારે લોકડાઉનમાં વધારો કર્યો છે. જો કે લોકડાઉનમાં કઈ કઈ છૂટ આપવી તે અંગે રાજ્ય સરકારે નિર્ણય લેવાનો રહેશે. ગ્રીન ઝોન, ઓરેન્જ ઝોન અને રેડ ઝોન માટે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી છે.  લોકડાઉન વધારવાની કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાત સરકારે પણ રેડ ઝોન અંગે સ્પષ્ટતા કરી દીધી છે.  મહાનગર છે ત્યાંના રેડ ઝોનમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.  અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, ભાવનગર અને હવે રાજકોટમાં પણ કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. આ સ્પષ્ટતા સીએમના સચિવે કરી છે. જેમાં પાન પાર્લર પણ બંધ રાખવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પણ વાંચો :  વરિષ્ઠ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દિલ્હી સ્થિત CRPF હેડક્વાર્ટર કરાયું સીલ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">