ભાવનગરના વરલ ગામે તંત્રની બેદરકારીથી થયું તળાવમાં લીકેજ, તળાવમાં પાણીની આવક થતાની સાથે જ વહી ગયું પાણી, જુઓ VIDEO
ભાવનગરમાં લોકોને પાણીનો બચાવ કરવાની સલાહ આપતાં તંત્રની જ બેદરકારી સામે આવી છે. ભાવનગરના સિહોરના વરલ ગામે તંત્રની બેદરકારીના કારણે તળાવ લીકેજ થયું છે. વરસાદના કારણે તળાવમાં એક ફૂટ પાણી આવક થતાંની સાથે પાણી વહી ગયું. છતાં તંત્રની આંખ ઉઘડી નથી. હાલ પાણીના સંગ્રહ માટે તળાવની 30 ફૂટની ઉંચાઇ છે. પણ લીકેજ થયુ હોવાથી પાણીનો સંગ્રહ […]
ભાવનગરમાં લોકોને પાણીનો બચાવ કરવાની સલાહ આપતાં તંત્રની જ બેદરકારી સામે આવી છે. ભાવનગરના સિહોરના વરલ ગામે તંત્રની બેદરકારીના કારણે તળાવ લીકેજ થયું છે. વરસાદના કારણે તળાવમાં એક ફૂટ પાણી આવક થતાંની સાથે પાણી વહી ગયું. છતાં તંત્રની આંખ ઉઘડી નથી. હાલ પાણીના સંગ્રહ માટે તળાવની 30 ફૂટની ઉંચાઇ છે. પણ લીકેજ થયુ હોવાથી પાણીનો સંગ્રહ થયો નથી.
આ પણ વાંચો: VIDEO: AMCના સાબરમતી નદીના સફાઈ અભિયાનની ખુલી પોલ, AMCએ જ ગટરનું પાણી ટ્રીટ કર્યા વિના નદીમાં ઠાલવ્યું
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો