અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત! ફેફસાની બીમારીથી મોત થયું હોવાનું અનુમાન
અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત થયું છે. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વનવિભાગનું અનુમાન છે. સિંહણના મોત પાછળનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સિંહણના મૃતદેહને પીએમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. વનવિભાગે આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યું છે. ધારી ગીર પૂર્વમાં એક અઠવાડિયામાં 4 સિંહના મોત થતા […]
અમરેલીના ધારીમાં વધુ એક સિંહણનું મોત થયું છે. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વનવિભાગનું અનુમાન છે. સિંહણના મોત પાછળનું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. સિંહણના મૃતદેહને પીએમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે. વનવિભાગે આસપાસના વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધર્યું છે. ધારી ગીર પૂર્વમાં એક અઠવાડિયામાં 4 સિંહના મોત થતા વનવિભાગ ચિંતામાં છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટાની સ્કૂલમાં દલિત વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ! જુઓ VIRAL VIDEO