જેમનુ રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ, ખેડૂત આંદોલન ચલાવે છેઃ સી આર પાટીલ

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે, ખેડૂત આંદોલન જેમનું રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ ચલાવી રહ્યાં હોવાનું જણાવ્યુ. કેન્દ્રના કૃષિ બીલ સામે ખેડૂતોના આંદોલનને લઈને ભાજપે ગુજરાતમાં કિસાન સંમેલન યોજીને સાચી વિગતોથી વાકેફ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બારડોલીમાં ખેડૂતોને સંબોધીને કૃષિ […]

જેમનુ રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ, ખેડૂત આંદોલન ચલાવે છેઃ સી આર પાટીલ
Follow Us:
| Updated on: Dec 17, 2020 | 3:13 PM

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે, ખેડૂત આંદોલન જેમનું રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ ચલાવી રહ્યાં હોવાનું જણાવ્યુ. કેન્દ્રના કૃષિ બીલ સામે ખેડૂતોના આંદોલનને લઈને ભાજપે ગુજરાતમાં કિસાન સંમેલન યોજીને સાચી વિગતોથી વાકેફ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બારડોલીમાં ખેડૂતોને સંબોધીને કૃષિ બીલની જોગવાઈઓ સમજાવી હતી. પાટીલે એપો આક્ષેપ કર્યો હતો કે, જેમનુ રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ આ આંદોલન ચલાવી રહ્યાં છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">