જાણો જીરૂના પાક માટે પિયતનું પ્રમાણ અને નીંદામણ વ્યવસ્થાપન, જુઓ VIDEO
ખેડૂત મિત્રો આપણે જીરૂના પાક માટે જમીન, આબોહવા અને બિયારણ તથા વાવેતર અંગે તો જાણ્યું પરંતુ હવે જાણીએ જીરૂના સારા વિકાસ માટે તેને કેટલુ પિયત ક્યા સમયે આપવુ જોઇએ. આ સાથે જીરૂના પાકને કેટલું ખાતર ક્યારે આપવુ તે પણ મહત્વનું છે. જીરૂમાં નીંદામણની સમસ્યા પણ આવે છે તો એ સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવવો? રોચક […]
ખેડૂત મિત્રો આપણે જીરૂના પાક માટે જમીન, આબોહવા અને બિયારણ તથા વાવેતર અંગે તો જાણ્યું પરંતુ હવે જાણીએ જીરૂના સારા વિકાસ માટે તેને કેટલુ પિયત ક્યા સમયે આપવુ જોઇએ. આ સાથે જીરૂના પાકને કેટલું ખાતર ક્યારે આપવુ તે પણ મહત્વનું છે. જીરૂમાં નીંદામણની સમસ્યા પણ આવે છે તો એ સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવવો?
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ક્યારે અને કેવી જમીનમાં કરવું જીરૂનું વાવેતર અને કેટલો રાખવો બિયારણનો દર? જુઓ VIDEO