પોરબંદર ચોપાટી પાસે મોટી સંખ્યામાં માછલીઓના મોત
પોરબંદરની ચોપાટી પાસે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આસપાસની કેમિકલ ફેક્ટરીઓમાંથી છોડાતા પ્રદૂષિત પાણીને કારણે હજારો માછલીઓના મોત થયા છે. આ પહેલા પણ અનેક વખત આ વિસ્તારમાં માછલીઓના મૃતદેહ મળી આવવાના બનાવો સામે આવ્યા છે. આ વિસ્તારની નજીક ફેકટરીમાંથી પ્રોસેસીગ કરેલું પાણી છોડવામાં આવે છે. TV9 Gujarati Web Stories View more IPL 2024 : […]
પોરબંદરની ચોપાટી પાસે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આસપાસની કેમિકલ ફેક્ટરીઓમાંથી છોડાતા પ્રદૂષિત પાણીને કારણે હજારો માછલીઓના મોત થયા છે.
આ પહેલા પણ અનેક વખત આ વિસ્તારમાં માછલીઓના મૃતદેહ મળી આવવાના બનાવો સામે આવ્યા છે. આ વિસ્તારની નજીક ફેકટરીમાંથી પ્રોસેસીગ કરેલું પાણી છોડવામાં આવે છે.
જેથી આટલી મોટી સંખ્યામાં માછલીના મોતનું કારણ દરિયાઈ પ્રદૂષણ હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાને લઈને પર્યાવરણ પ્રેમીઓમા રોષ જોવા મળી રહ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]