કચ્છના નારાયણ સરોવર પાસે સર્જાઈ વાવાઝોડા જેવી પરિસ્થિતિ, રસ્તા પર વંટોળના લીધે ધૂળની ડમરીઓ ઉઠી
કચ્છના નારાયણ સરોવર પાસે ભારે વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડતાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. એવામાં કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કચ્છના નારાયણ સરોવર પાસે વાવાઝોડા જેવી પરિસ્થિતી સર્જાઈ છે. ભારે વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડતાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. TV9 […]
કચ્છના નારાયણ સરોવર પાસે ભારે વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડતાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. એવામાં કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કચ્છના નારાયણ સરોવર પાસે વાવાઝોડા જેવી પરિસ્થિતી સર્જાઈ છે. ભારે વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડતાં ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
ભારે પવન ફૂંકાવાનાં કારણે રસ્તાઓ પરની વીઝીબીલીટી ઘટી છે અને રાહદારીઓને મુશકેલી પડી હતી. મહત્વનું છે કે ગઈકાલે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. બીજી તરફ આકરા તાપથી લોકોને રાહત મળી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]