શું કોરોનાથી પણ આવી શકે છે અંધાપો? કોરોનાથી થઈ જાવ સાવધાન, એક ભૂલ અને દ્રષ્ટી ગુમાવી શકો છો

કોરોના બાબતે રહેજો ગંભીર.તમે સૌ-કોઇ જાણો છો કે, કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે. પણ, કદાચ તમને ખબર નહીં હોય કે કોરોનાથી આંખોની દ્રષ્ટિ પણ ગુમાવવી પડી શકે છે. આ ચોંકાવનારી વાત સામે આવી છે આંખોના તબીબો પાસેથી. રાજયમાં આંખોના નિષ્ણાત તબીબો પાસે એવા ઘણા કેસ આવ્યા છે. જેમાં કોરોના વાઈરસના સંક્રમણ […]

શું કોરોનાથી પણ આવી શકે છે અંધાપો? કોરોનાથી થઈ જાવ સાવધાન, એક ભૂલ અને દ્રષ્ટી ગુમાવી શકો છો
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Sep 29, 2020 | 3:48 PM

કોરોના બાબતે રહેજો ગંભીર.તમે સૌ-કોઇ જાણો છો કે, કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે. પણ, કદાચ તમને ખબર નહીં હોય કે કોરોનાથી આંખોની દ્રષ્ટિ પણ ગુમાવવી પડી શકે છે. આ ચોંકાવનારી વાત સામે આવી છે આંખોના તબીબો પાસેથી. રાજયમાં આંખોના નિષ્ણાત તબીબો પાસે એવા ઘણા કેસ આવ્યા છે. જેમાં કોરોના વાઈરસના સંક્રમણ બાદ સ્વસ્થ થયેલા દર્દીઓને સંપૂર્ણ દેખાવાનું બંધ થઇ ગયું હોય અથવા, આંખોની રોશની 50 ટકાથી વધારે ગુમાવી શક્યા હોય. કોરોના વાયરસ બાબતે આ અંત્યત ગંભીર અને ચોંકાવનારું તથ્ય છે. સૌથી પહેલા જૂન મહિનામાં આવા કેસ તબીબો પાસે આવ્યા હતા. જોકે, તે સમયે કોરોના અને આંખોની દ્રષ્ટિ ગુમાવવાને કોઇ કો-રિલેશન છેકે નહીં તે બાબતે કોઇ સ્પષ્ટીકરણ થયું ન હતું.પરંતુ એ પછી એક જ મહિનામાં આવા કેસ ઉપરાછાપરી સામે આવ્યા હતા. ત્યારે તબીબોને સમજાયું કે કોરોના વાઈરસ આંખોને પણ ગંભીર નુક્સાન પહોંચાડી રહ્યો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">